થરા ખાતે પૂર્વ શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કીર્તિસિંહજી વાઘેલા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે
![થરા ખાતે પૂર્વ શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કીર્તિસિંહજી વાઘેલા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે](http://cpnews24.in/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-10-at-1.57.02-PM.jpeg)
કાંકરેજ ના થરા ખાતે પૂર્વ શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કીર્તિસિંહજી વાઘેલા દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાશે….
15-કાંકરેજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ના ધારા સભ્યશ્રી કીર્તિસિંહજી વાઘેલા દ્વારા
આજે પંડિત દીનદયાળ નગરપાલિકા હોલ વાળીનાથ મંદિરની બાજુમાં , થરા
૧૫ કાંકરેજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના કર્મનિષ્ઠ કાર્યકરો ,
હોદેદારો , વ્હાલા મતદાર ભાઈઓ – બહેનો અને પત્રકાર મિત્રોને ઋણ સ્વીકાર કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ…..
તારીખ 10.12.2022 શનિવાર સમય : ૦૩:૦૦ બપોર વાગે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે…