મહીસાગર ને ત્રણ વિધાનસભાની બેઠકોનું મત પૂર્ણ થયું
![પ્રતીકાત્મક તસવીર:મહીસાગર ને ત્રણ વિધાનસભાની બેઠકોનું મત પૂર્ણ થયું](http://cpnews24.in/wp-content/uploads/2022/12/2-1.jpg)
તમામ બેઠકો પર મતદારની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે 2017 ની ચૂંટણીમાં જિલ્લાની ત્રણ બેઠકોનું સરેરાશ મતદાન 65.50 ટકા થયું હતું
2022 ની ચૂંટણીમાં વર્ષ 2017 ની ચૂંટણી કરતા ૧૧.૨૪ ટકા ઘટાડો થયો છે
બાલાસિનોર બેઠક ૨૦૨૨
મતદાન 49. 79
કુલ મતદાર 288257
મતદાન કર્યું 143523
2017
મતદાન 65.15
કુલ મતદાર 258779
મતદાન કર્યું 168602
મતદાન ઘટવાના કારણો:
ભાજપના કાર્યકરોમાં ટિકિટ ન મળવાની નારાજગીથી વોટીંગ પર અસર પડી છે
સાથે ભાજપ કોંગ્રેસ અને આપ ઉમેદવાર ઓબીસી હોવાથી પણ મતદારોની અસમંજસ લઈને મતદાન ઓછું થયુ
પરિણામ પર અસર
બેઠક કોંગ્રેસનો ગઢ છે
પરંતુ આપના ઉમેદવારે કોંગ્રેસના મત મા ધુતૃમારી છે
જેથી બેઠક પર હાર જીત ન નજીવી રહેવાની શક્યતાઓ છે
કોંગ્રેસ પોતાની બેઠક જાળવી રાખશે
લુણાવાડા બેઠક 2022
મતદાન 60.06
કુલ મતદાર 288180
મતદાન કર્યું.173080
2017
મતદાન 65.85
કુલ મતદાર.260663
મતદાન કર્યું.171634
મતદાન ઘટવાના કારણો:
બેઠક પર ભાજપ સામે ભાજપ હોવાથી મતદાર મુંજાયા હતા
ભાજપ કાર્યકરોની નારાજગી અને લગ્ન સિઝનના કારણે મતદાર માં બહુ જ ઘટાડો જોવા મળી રહ્યો છે
પરિણામ પર અસર:
બેઠક પર અપક્ષ ઉમેદવારનો પ્રચાર ભાજપ કાર્યકર કરતા ભાજપને નુકસાન થયું છે
આમ ભાજપ અને અપક્ષ ની લડાઈ જીતનો લાડુ કોંગ્રેસને પણ મળી શકે છેઃ
સંતરામપુર બેઠક 2022
મતદાન 52.00
કુલ મતદાર..238500
મતદાન કર્યું..124020
2017
મતદાન 65. 49
કુલ મતદાર 208541
મતદાન કર્યું 136583
મતદાન ઘટવાના કારણો
બેઠક પર જાતિના દાખલાને લઈને મતદારોમાં ભારે રોષ હતો
તેમજ રોજગારી માટે બહાર ગયેલા મતદારને લીધે મતદારમાં ઘટાડો થયો છે
પરિણામ પર અસર
બેઠક આદિવાસી મતદારો આ ચૂંટણીમાં અલગ અંદાજમાં જોવા મળ્યા છે
કડાણા તાલુકાના મતદારોનો ઝૂકા અપક્ષ તરફ વધુ હતો
જેથી બેઠક પર ભાજપની જીતના ચઢાણ કઠિન બનશે