મહિસાગર : સંતરામપુર તાલુકા ના ગરાડીયા ગ્રામ પંચાયત ના સરપંચશ્રીની સરાહનીય કામગીરી થી ગામ લોકો ખુશ..
![ગરાડીયા ગ્રામ પંચાયત ના સરપંચશ્રી ની સરાહનીય કામગીરી](http://cpnews24.in/wp-content/uploads/2023/09/15-e1695213298872-300x183.jpeg)
મહિસાગર : સંતરામપુર તાલુકા ના ગરાડીયા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ડોડીયાર પ્રકાશભાઈ મોહનભાઈ ની સહેનીય કામગીરી થી ગામ લોકો ખુશ..
આ સરપંચ તેમની પંચાયત ના તમમા અરજદારોને ,
કોઈપણ નાત-જાત નો ભેદભાવ રાખ્યા વગર સતત તેમની પંચાયત ને લગતી કામગીરી તો કરે છે
![ગરાડીયા ગ્રામ પંચાયત ના સરપંચશ્રી ની સરાહનીય કામગીરી](http://cpnews24.in/wp-content/uploads/2023/09/13-e1695213481370-201x300.jpeg)
કોઈ પણ ગરીબ માણસ તેમની નજર મા આવે તો તેને પૈસા,અનાજ,અને બાળકોને ભણવાના પુસ્તકો ની પણ વ્યવસ્થા પોતા ના ખર્ચે કરે છે.
ત્યારે ખાસ ઉલ્લેખીનીય છે કે આ સરપંચ છલ્લા પાંચ વર્ષ થી અંબાજી જતા પદયાત્રીઓ ને પોતાના ખર્ચે વિસામો ખોલી ને
![ગરાડીયા ગ્રામ પંચાયત ના સરપંચશ્રી ની સરાહનીય કામગીરી](http://cpnews24.in/wp-content/uploads/2023/09/14-e1695213597326-300x217.jpeg)
ચા,નાસ્તો,જમવાની અને રાત્રી રોકાવા માટે ની વ્યવસ્થા કરી સેવા નુ કામ પણ કરે છે..
આ સરપંચ વિરુદ્ધ ની ગામ લોકો દ્રારા કોઈ પણ જાત ની ફરીયાદ ઉપલી કચેરી ને મલી નથી..
![ગરાડીયા ગ્રામ પંચાયત ના સરપંચશ્રી ની સરાહનીય કામગીરી](http://cpnews24.in/wp-content/uploads/2023/09/12-1-e1695213753869-291x300.jpeg)
જેથી આ સરપંચ ને અભિનંદન ને પાત્ર છે
તેવુ લોકોમા ચર્ચાઈ રહ્યુ છે..