શામળાજી આશ્રમ ખાતે મહાન આદિવાસી નેતાની ૧૪૭ મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી
![શામળાજી આશ્રમ ખાતે મહાન આદિવાસી નેતાની ૧૪૭ મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી](http://cpnews24.in/wp-content/uploads/2022/11/WhatsApp-Image-2022-11-16-at-11.19.46-AM.jpeg)
ક્રાંતિસૂર્ય ધરતી આબા ભગવાન આદિવાસી જન નાયક બિરસા મુંડા જન્મ જયંતી શામળાજી આશ્રમ ખાતે મહાન આદિવાસી નેતાની ૧૪૭ મી જન્મ જયંતીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
બિરસા મુંડા ૨૫ની વર્ષ ની નાની વયે સમાજના હક્ક અને અધિકાર માટે તેમને શહિદી વોરી હતી પોતાના આપેલા હક અને અધિકાર માટે લોકોને જાગૃત કર્યા હતા
આદિવાસીઓને થતું શોષણ અટકાવવા અને જલ જંગલ જમીન હક અને અધિકારો વિશે ચર્ચા કરવામાં આવી હતી
બિરસા મુંડાની ૧૪૭મી જન્મ જયંતી ની ઉજવણી અલગ અલગ વિસ્તાર ના તમામ આદિવાસી સમાજ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
શામળાજી આશ્રમ ખાતે મહાન આદિવાસી નેતા બિરસા મુંડા ની ૧૪૭ મી જન્મ જયંતીમાં શામળાજી ભિલોડા છોટાઉદેપુર રાજસ્થાન ગાંધીનગર અને ઝારખંડના અગ્રાણીઓની સ્થિતિમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી
જેમાં પ્રમુખ સમીર ડામોર ઉપપ્રમુખ માર્ક કટારા મુખ્ય આયોજક ભુપેન્દ્ર ડામોર સંજય સડાત આનંદ અસારી અને સતીશ ડામોરે ભારે જહમત ઉઠાવી હતી
આ પ્રોગ્રામ દરમિયાન ૩૦ ભિલોડા વિધાનસભાના BTP ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર ડોક્ટર માર્ક કટારા ઉપસ્થિત રહ્યા હતા.