તાલુકા કોંગ્રેસ સમિતિ ખાનપુર દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું ..
![તાલુકા કોંગ્રેસ સમિતિ ખાનપુર દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું ..](http://cpnews24.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-11-at-3.46.51-PM.jpeg)
ગુજરાતના આદિવાસી નેતા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસ.ટી.સેલના પ્રમુખ અને વાંસદા ના ધારાસભ્ય અનંતભાઇ પટેલ પર થયેલા હિંસક હુમલાના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિ ખાનપુર દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું
જેમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પી.કે.ડામોર, જિલ્લા કાંગ્રેસ સમિતિના હોદ્દેદારો પુનમભાઈ માલીવાડ, બાબુભાઇ પટેલ, એમ.ડી.ડામોર, જયંતીભાઈ પરમાર ઉપ પ્રમુખ અખમાભાઈ ડામોર તથા કાર્યકરો હાજર રહ્યા હતા