કલોલ બારોટ વાસ પાસે આવેલા માતરી માતાજી મંદિરના ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને જુમી ઉઠ્યા

પ્રતીકાત્મક તસવીર:કલોલ બારોટ વાસ પાસે આવેલા માતરી માતાજી મંદિરના ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને જુમી ઉઠ્યા

કલોલ બારોટ વાસ પાસે આવેલા માતરી માતાજી મંદિરના ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને જુમી ઉઠ્યા

પ્રતીકાત્મક તસવીર:કલોલ બારોટ વાસ પાસે આવેલા માતરી માતાજી મંદિરના ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને જુમી ઉઠ્યા
પ્રતીકાત્મક તસવીર:કલોલ બારોટ વાસ પાસે આવેલા માતરી માતાજી મંદિરના ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને જુમી ઉઠ્યા

 

લોલ બારોટ વાસ પાસે આવેલા માતરી માતા મંદિરના ચોકમાં આજે માં જગદંબાનું બીજા નોરતાના દિવસે ખેલૈયાઓ ગરબે રમવા આવી ગયા હતા.

જેમાં કલોલ ખાતેના દરેક ગરબી ચોકમાં સૌથી વધારે ખેલૈયાઓ બારોટ વાસના માતરી માતા મંદિરના ચોકમાં જોવા મળ્યા હતા.

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બે વર્ષથી ખેલૈયાઓને ગરબે રમવા મળ્યું ન હતું.

સરકાર દ્વારા જાહેરહિત માટેના પ્રતિબંધોના કારણે બે વર્ષથી નવરાત્રિનું કોઈ આયોજન કરવામાં આવ્યું ન હતું.

જેના બદલામાં બે વર્ષ બાદ આજે માં જગદંબાના બીજા નોરતાનું કલોલ ખાતેના બારોટ વાસમાં માતરી માતા ચોકમાં ખેલૈયાઓ ગરબે રમવા ઉમટી પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે બારોટ વાસના માતરી માતામાં ચોકમાં વર્ષોથી ગરબા યોજવામાં આવે છે.
કલોલ ખાતેના જેટલા પણ ગરબાઓ યોજવામાં આવે છે.
તેમાં મુખ્યત્વે મોડામાં મોડું રાત્રિના બાર વાગ્યાની આસપાસ કલોલમાં બધી જગ્યાએ ગરબા બંધ કરી દેવામાં આવે,
જ્યારે કલોલના માતરી માતા મંદિરના આ ચોકમાં આખી રાત ગરબા ચાલતા હોય.
જેમાં ખેલૈયાઓ આખી રાત મન મૂકીને થાકની અનુભૂતિ વગર જુમી ઉઠે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp