ઈન્દ્રમાણા દૂધ ડેરીનો મંત્રી ઉચાપત કરી ફરાર થયાનો આક્ષેપો થતાં મીડિયા એ કરી ઇન્દ્રમાંણા ડેરી ની મુલાકાત…. ,

ઈન્દ્રમાણા દૂધ ડેરીનો મંત્રી ઉચાપત કરી ફરાર થયાનો આક્ષેપો થતાં મીડિયા એ કરી ઇન્દ્રમાંણા ડેરી ની મુલાકાત.... ,

ઈન્દ્રમાણા દૂધ ડેરીનો મંત્રી ઉચાપત કરી ફરાર થયાનો આક્ષેપો થતાં મીડિયા એ કરી ઇન્દ્રમાંણા ડેરી ની મુલાકાત…. ,

ઈન્દ્રમાણા દૂધ ડેરીનો મંત્રી ઉચાપત કરી ફરાર થયાનો આક્ષેપો થતાં મીડિયા એ કરી ઇન્દ્રમાંણા ડેરી ની મુલાકાત.... ,
ઈન્દ્રમાણા દૂધ ડેરીનો મંત્રી ઉચાપત કરી ફરાર થયાનો આક્ષેપો થતાં મીડિયા એ કરી ઇન્દ્રમાંણા ડેરી ની મુલાકાત…. ,

 

દૂધનો પગાર અટવાયો અને દિવાળી ટાણે જ પગારથી વંચિત ગ્રાહકોએ કરી હતી પોતાની આપવીતી …

કાંકરેજ તાલુકાના ઇન્દ્રમાણા ગામે બનાસ દૂધ ડેરીનો બે મહિનાના ચાર પગાર દિવાળીના તહેવાર સમયેજ ગ્રાહકોને ના મળતાં ગ્રાહકોએ પાલનપુર રજૂઆત કરવા પહોંચ્યા હતા…. .

ઈન્દ્રમાણા ગામની દૂધ ડેરીના મંત્રી કિર્તિસિંહ વાઘેલા ગઇ કાલે સવારે ડેરી બંધ કરી ફરાર થઇ ગયો હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતુ .

પરંતુ કીર્તિસિંહ વાઘેલા હાલ દૂધ ડેરીએ મંત્રી તેમજ ચેરમેન તેમજ ગ્રહાકો ડેરી ઉપર હાજર હતા

અને આ બાબતે મંત્રીને પૂછતાં કહેતા હતા

કે અમારી મડળી ને ઉપરથી ભાવ વધારો ૧૯ ટકા ફાળવ્યો હતોઅને અમોએ ગ્રાહકોને ચાર ટકા મંડળી તરફથી એમ થોડીકસૂર થઈ જતાં આ પ્રશ્ન ગુંચવાયો છે

પરંતુ અમો જે ગ્રાહકો ના લેવાના થતા હશે તે સોમવારે ચૂકવાઈ જશે

તેવું ડેરી ના મંત્રી ગ્રાહકો ને જણાવતા હતા

અને ગ્રાહકો પણ ડેરી ખોલવાની જણાવતાં હતા..

 

 

 

🌹અહેવાલ-રામજીભાઈ રાયગોર , કાંકરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp