દાહોદ : ઝાલોદ તાલુકા મા આવેલ છાયણ – કાળાપીપલ ગામે દીપડાનો આતંક.

દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકા મા આવેલ છાયણ - કાળાપીપલ ગામે દીપડાનો આતંક.

દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકા મા આવેલ છાયણ – કાળાપીપલ ગામે દીપડાનો આતંક..

 

દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકા મા આવેલ છાયણ - કાળાપીપલ ગામે દીપડાનો આતંક.
દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકા મા આવેલ છાયણ – કાળાપીપલ ગામે દીપડાનો આતંક.

 

તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ને વારંવાર ગામ લોકો દ્વારા કરાઈ છે રજુઆત..

આ વિસ્તાર મા તંત્ર દ્વારા માત્ર ખાલી પાજરુ મુકાયુ..

ખાલી પાજરા મા કાઈ ખાવા નુ નાખવા મા આવેલ ના હોય તો પાજરા મા ઉદર પણ ના આવે તો આ દીપડો શુ કામ આ ખાલી પાજરા મા આવશે..
તેજ ગામ લોકો ને સમજાતુ નથી..

તંત્ર ભલે આ બાબતે સબ સલામત ના દાવા કરે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે..

ઉપરી તંત્ર સત્વરે આ ઉપર ધ્યાન આપી આ દીપડા ને પાજરે પુરે તેવી ગામ લોકોની માંગ..

🌹મનહરભાઈ ખડિયા,
મો.: ૯૬૩૮૮ ૩૧૪૬૩
સી.પી.ન્યુઝ,
કાળાપીપલ – ઝાલોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp