દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકા મા આવેલ છાયણ – કાળાપીપલ ગામે દીપડાનો આતંક..
તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ને વારંવાર ગામ લોકો દ્વારા કરાઈ છે રજુઆત..
આ વિસ્તાર મા તંત્ર દ્વારા માત્ર ખાલી પાજરુ મુકાયુ..
ખાલી પાજરા મા કાઈ ખાવા નુ નાખવા મા આવેલ ના હોય તો પાજરા મા ઉદર પણ ના આવે તો આ દીપડો શુ કામ આ ખાલી પાજરા મા આવશે..
તેજ ગામ લોકો ને સમજાતુ નથી..
તંત્ર ભલે આ બાબતે સબ સલામત ના દાવા કરે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે..
ઉપરી તંત્ર સત્વરે આ ઉપર ધ્યાન આપી આ દીપડા ને પાજરે પુરે તેવી ગામ લોકોની માંગ..