દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકા મા આવેલ છાયણ – કાળાપીપલ ગામે દીપડાનો આતંક..
![દાહોદ જીલ્લા ના ઝાલોદ તાલુકા મા આવેલ છાયણ - કાળાપીપલ ગામે દીપડાનો આતંક.](http://cpnews24.in/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-07-at-10.35.54-AM-1-300x167.jpeg)
તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ને વારંવાર ગામ લોકો દ્વારા કરાઈ છે રજુઆત..
આ વિસ્તાર મા તંત્ર દ્વારા માત્ર ખાલી પાજરુ મુકાયુ..
ખાલી પાજરા મા કાઈ ખાવા નુ નાખવા મા આવેલ ના હોય તો પાજરા મા ઉદર પણ ના આવે તો આ દીપડો શુ કામ આ ખાલી પાજરા મા આવશે..
તેજ ગામ લોકો ને સમજાતુ નથી..
તંત્ર ભલે આ બાબતે સબ સલામત ના દાવા કરે પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે..
ઉપરી તંત્ર સત્વરે આ ઉપર ધ્યાન આપી આ દીપડા ને પાજરે પુરે તેવી ગામ લોકોની માંગ..