ગુજરાતધર્મ દર્શન યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. CP NEWS 24March 8, 2023 યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો. 🌹ઈન્દ્રવદન વ.પરીખ, સંતરામપુર – મહિસાગર Share on FacebookTweetFollow usSave Post Views: 93
અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારીને ધક્કો મારીને રૂ. 12.33 લાખના દાગીનાની લૂંટ અમદાવાદમાં જ્વેલર્સના કર્મચારીને ધક્કો મારીને રૂ. 12.33 લાખના દાગીનાની લૂંટ ચાંદલોડિયા વિસ્તારમાં પાનના ગલ્લે પાણીની બોટલ લેવા ઉભા રહેલા…
બગોદરાની આંગણવાડી તથા મધ્યાહ્ન ભોજન રૂમમાં તસ્કરો ત્રાટક્યા બગોદરાની આંગણવાડી તથા મધ્યાહ્ન ભોજન રૂમમાં તસ્કરો ત્રાટક્યા બાવળા તાલુકાના બગોદરા પ્રાથમિક શાળામાં આવેલી આંગણવાડી નંબર-5, આંગણવાડી નંબર-2 અને…
જીએસટી ના બંને માલ ખાવું અધિકારી પાંચ દીના રિમાન્ડ પર જીએસટી ના બંને માલ ખાવું અધિકારી પાંચ દીના રિમાન્ડ પર ભાલ તાબે ના સનેસ ગામ પાસેથી 11…