ગુજરાતધર્મ દર્શન યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. CP NEWS 24March 8, 2023 યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો. 🌹ઈન્દ્રવદન વ.પરીખ, સંતરામપુર – મહિસાગર Share on FacebookTweetFollow usSave Post Views: 147
વેચાણમાં લીધેલ ફ્લેટની લોન બાકી હોવાનો ભાંડો ફૂટતા ફરિયાદીએ કોર્ટના દરવાજા ખટ ખટાવ્યા વેચાણમાં લીધેલ ફ્લેટની લોન બાકી હોવાનો ભાંડો ફૂટતા ફરિયાદીએ કોર્ટના દરવાજા ખટ ખટાવ્યા ભરૂચ ના પાંચ બત્તી પાસે આવેલા બુદ્ધદેવ…
લગ્નના વચન બાદ શારિરીક સંબંધ બંધાય અને લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય : હાઈકોર્ટ લગ્નના વચન બાદ શારિરીક સંબંધ બંધાય અને લગ્ન ન થાય તો દુષ્કર્મની ફરિયાદ ન નોંધી શકાય : હાઈકોર્ટ ગુજરાત હાઇકોર્ટે…
સરકારી ઈજનેરી કોલેજના NSS યુનિટ દ્વારા “સ્વચ્છ સાગર” અંતર્ગત સફાઈ અભિયાન હાથ ઘરાયું સરકારી ઈજનેરી કોલેજના NSS યુનિટ દ્વારા “સ્વચ્છ સાગર” અંતર્ગત સફાઈ અભિયાન હાથ ઘરાયું ભાવનગર શહેર સ્થિત સરકારી ઈજનેરી કોલેજ…