ગુજરાતધર્મ દર્શન યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. CP NEWS 24March 8, 2023 યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો. 🌹ઈન્દ્રવદન વ.પરીખ, સંતરામપુર – મહિસાગર Share on FacebookTweetFollow usSave Post Views: 132
નાસરોલી ગામે એક સાથે પાંચ મકાનના તાળાં તૂટ્યાં નાસરોલી ગામે એક સાથે પાંચ મકાનના તાળાં તૂટ્યાં વિરપુરના કસલાવટી ગામે દોઢ માસ પહેલા શૈલેષભાઈ પટેલના મકાનને તસ્કરોએ નિશાન…
દાહોદ કસ્બા વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે યુવકની ધરપકડ દાહોદ કસ્બા વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે યુવકની ધરપકડ દાહોદ શહેરમાં એમજી રોડ ખાતેથી કસબા વિસ્તારના એક યુવક પાસેથી…
સરકારી ઈજનેરી કોલેજના NSS યુનિટ દ્વારા “સ્વચ્છ સાગર” અંતર્ગત સફાઈ અભિયાન હાથ ઘરાયું સરકારી ઈજનેરી કોલેજના NSS યુનિટ દ્વારા “સ્વચ્છ સાગર” અંતર્ગત સફાઈ અભિયાન હાથ ઘરાયું ભાવનગર શહેર સ્થિત સરકારી ઈજનેરી કોલેજ…