ગુજરાતધર્મ દર્શન યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. CP NEWS 24March 8, 2023 યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો. 🌹ઈન્દ્રવદન વ.પરીખ, સંતરામપુર – મહિસાગર Share on FacebookTweetFollow usSave Post Views: 37
કાંકરેજના કંબોઈ રેલવે ફાટકની ઘટના… કાંકરેજના કંબોઈ રેલવે ફાટકની ઘટના… રેલવેની અડફેટે આવતા યુવકનું ઘટના સ્થળે જ મોત.. રેલવેની અડફેટે યુવકનું મોત નીપજતા…
અમદાવાદમાં પાંચમા નોરતે ઠંડીના અહેસાસ વચ્ચે છેક સુધી ખેલૈયાઓ મોજથી ગરબામાં થનગનશે અમદાવાદમાં પાંચમા નોરતે ઠંડીના અહેસાસ વચ્ચે છેક સુધી ખેલૈયાઓ મોજથી ગરબામાં થનગનશે નવરાત્રિનું આજે પાંચમું નોરતું છે. ત્યારે અમદાવાદમાં…
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કાલથી ટ્વિટર અભિયાન શરૂ કરાશે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે કાલથી ટ્વિટર અભિયાન શરૂ કરાશે દેશના અલગ અલગ રાજ્યો જૂની પેન્શન યોજના…