યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ ..

યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ ..

યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ ..

યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ ..
યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ ..

 

યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ
બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે
લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.
મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો
તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે
લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો
૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો
તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો.

🌹ઈન્દ્રવદન વ.પરીખ,
સંતરામપુર – મહિસાગર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp