ગુજરાતમાં ૨૦૧૫ પછી એવું કોઇ પેપર નથી જે ફૂટ્યું ન હોયઃ ભગવંત માન

ગુજરાતમાં ૨૦૧૫ પછી એવું કોઇ પેપર નથી જે ફૂટ્યું ન હોયઃ ભગવંત માન

ગુજરાતમાં ૨૦૧૫ પછી એવું કોઇ પેપર નથી જે ફૂટ્યું ન હોયઃ ભગવંત માન

ગુજરાતમાં ૨૦૧૫ પછી એવું કોઇ પેપર નથી જે ફૂટ્યું ન હોયઃ ભગવંત માન
ગુજરાતમાં ૨૦૧૫ પછી એવું કોઇ પેપર નથી જે ફૂટ્યું ન હોયઃ ભગવંત માન

 

 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ ચાણસ્મા, પાટણ, ડીસા, દિયોદર અને વાવમાં આયોજિત રોડ શોમાં ભાગ લીધો.*

આ વખતે ગુજરાતની જનતાએ રાજ્યમાં પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું છેઃ ભગવંત માન

મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને કુશાસનથી હેરાન ગુજરાતની જનતા ભાજપને ઉખાડીને ફેંકી દેશે: ભગવંત માન

ગુજરાતમાં ૨૦૧૫ પછી એવું કોઇ પેપર નથી જે ફૂટ્યું ન હોયઃ ભગવંત માન

પહેલા નેતાઓ જીતતા હતા અને લોકો હારતા હતા, પરંતુ હવે એવું નહીં થાય, સામાન્ય લોકોની સરકાર આવી રહી છે: ભગવંત માન

ભ્રષ્ટાચારીઓ પાસેથી પૈસા કઢાવીને અમે જનતાનાં કલ્યાણ માટે ખર્ચ કરીએ છીએઃ ભગવંત માન

અમે પંજાબમાં ધારાસભ્યના પેન્શન બંધ કરી દીધા છે અને એ પૈસાથી શાળાઓ બનાવીએ છીએ : ભગવંત માન

દિલ્હીમાં શિક્ષણ ફ્રી છે, સારવાર ફ્રી છે, વીજળી ફ્રી છે, પાણી ફ્રી છે અને તે છતાં દિલ્હી પર કોઇ દેવું નથી: ભગવંત માન

જો લોકો કોંગ્રેસને વોટ આપે છે, તો કોંગ્રેસના ધારાસભ્ય જાતે જ ભાજપમાં જતા રહે છે: ભગવંત માન

ગુજરાતની જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી ત્રસ્ત છેઃ ભગવંત માન

૨૭ વર્ષથી ખરાબ રોડ, પાણી-વીજળીની સુવિધાથી નહીં મળવાથી જનતા પરેશાન છે: ભગવંત માન

આમ આદમી પાર્ટી જ્યાં પણ જઈ રહી છે ત્યાં લોકો પરિવર્તનની માંગ કરી રહ્યા છે અને અમને ભારે સમર્થન આપી રહ્યા છેઃ ભગવંત માન

૨૭ વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી ૨૭ વર્ષનો હિસાબ ૨૭ મિનિટમાં કરી દે છે: ભગવંત માન

અરવિંદ કેજરીવાલજી સામાન્ય ઘરના દીકરા-દીકરીઓને મોકો આપે છે : ભગવંત માન

પંજાબમાં અમે ૫૦ લાખ ઘરની વીજળી ફ્રી કરી નાખી: ભગવંત માન

અમે સર્વેમાં નથી આવતા, સીધા સરકારમાં આવીએ છીએઃ ભગવંત માન

 

🌹અહેવાલ-રામજીભાઈ રાયગોર ,કાંકરેજ – બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp