ખેડબ્રહ્મા : શ્રી મંજીપૂરા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 નો બાલમેળો યોજવામાં આવ્યો..

ખેડબ્રહ્મા : શ્રી મંજીપૂરા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 નો બાલમેળો યોજવામાં આવ્યો..

ખેડબ્રહ્મા : શ્રી મંજીપૂરા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 નો બાલમેળો યોજવામાં આવ્યો..

ખેડબ્રહ્મા : શ્રી મંજીપૂરા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 નો બાલમેળો યોજવામાં આવ્યો..
ખેડબ્રહ્મા : શ્રી મંજીપૂરા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 નો બાલમેળો યોજવામાં આવ્યો..

શ્રી મંજીપૂરા પ્રાથમિક શાળા માં ધોરણ 6 થી 8 નો બાલમેળો યોજવામાં આવ્યો જેમાં આપણા વ્યવસાયકારો ના પાત્ર ભજવવા માં આવ્યા.

જેનાથી બાળકોને દરેક વ્યવસાયકારની કામગીરી અને આપણને તે ક્યાં ઉપયોગી છે તેની જાણકારી આપવામાં આવી.

આ બાલમેળામાં તમામ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.અને શાળાના શિક્ષકો એ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.

શિક્ષણ માં ઉપયોગી પ્રવૃત્તિથી બાળકો ને જાણકારી મળી રહે તે હેતુથી બાલમેળા યોજવામાં આવે છે.

 

🌹સતિષભાઈ મનાત, ખેડબ્રહ્મા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp