તલોદ તાલુકાના રાધે કોમ્પલેક્ષ ખાતે બીજેપી ની સભા યોજાઈ
![તલોદ તાલુકાના રાધે કોમ્પલેક્ષ ખાતે બીજેપી ની સભા યોજાઈ](http://cpnews24.in/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-03-at-4.55.10-PM.jpeg)
તલોદ પ્રાંતિજના ચૌધરી સમાજે 33 વિધાનસભાના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારને જંગી બહુમતીથી જીતાડવા જન સમર્થન.
આ સભામાં કૈલાશજી ચૌધરી નાયબ કૃષિ મંત્રી ભારત સરકાર
,રેખાબેન ચૌધરી જિલ્લા પ્રભારી
,ચૌધરી સમાજના અગ્રણી વિનુભાઈ વાવ વાળા
ચૌધરી સમાજના અગ્રણી શિવુંભાઈ પટેલ મણીભાઈ આદર્શ બેંક ચેરમેન
રાકેશભાઈ તાલુકાના વિવિધ ગામના ચૌધરી સમાજના અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી 33 વિધાનસભાના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમાર ને જંગી બહુમતી જીતાડવા આહવાન કરવામાં આવ્યું.