બનાસકાંઠા : ઉંબરી અને અરડુવાડા વચ્ચે થઈ જૂથ અથડામણ..

બંને સમાજો સામ સામે આવતા ૧૦ થી વધુ લોકોને થઈ ઇજા…
ગૌચરની જમીન બાબતે બબાલ થયા હોવાની ચર્ચા…
ઇજાગ્રસ્તોને ખસેડાયા શિહોરી રેફરલ અન્ય લોકોને પાટણ રેફરલ ખસેડાયા…
કાંકરેજ મામલતદાર તેમજ ટી.ડી.ઓ.પોલીસ ઘટના સ્થળે…..
બંને સમાજો વચ્ચે ધીંગાણું ખેલાતા બે લોકોના મોત થયાની આશંકા……