ગુજરાતધર્મ દર્શન યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. CP NEWS 24March 8, 2023 યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો. 🌹ઈન્દ્રવદન વ.પરીખ, સંતરામપુર – મહિસાગર Share on FacebookTweetFollow usSave Post Views: 108
ભાજપે ૩૮ સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપતા જાણો ક્યાં થયો બળવો, કોના પડ્યા રાજીનામા…. ભાજપે ૩૮ સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપતા જાણો ક્યાં થયો બળવો, કોના પડ્યા રાજીનામા…. ભાજપની પ્રથમ યાદીમાં ટિકિટ ના ફાળવાતા વાઘોડિયા,…
રહેણાંકના મકાનમાં રોકાણ દ્વારા લાભદાયી આવકવેરા આયોજન રહેણાંકના મકાનમાં રોકાણ દ્વારા લાભદાયી આવકવેરા આયોજન રહેણાંકના મકાનમાં રોકાણ દ્વારા લાભદાયી આવકવેરા આયોજન નિયત શરતોને આધીન એક મકાનના…
મહિસાગર : કડાણા તાલુકાની માલવણ ગ્રુપ ગ્રામ પંચાયતમા મહિલા સરપંચ નાં પતિ દ્વારા કરાય છે વહીવટ અને કામગીરી.. મહિસાગર : કડાણા તાલુકાના કાર્યશ્રેત્રમા આવેલ માલવણ ગ્રુપગ્રામપંચાયત નાં મહિલા સરપંચ નાં પતિ દ્વારા આ પંચાયત નો વહીવટ અને કામગીરી..…