ગુજરાતધર્મ દર્શન યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. CP NEWS 24March 8, 2023 યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને કીટ નું વિતરણ .. યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડુ અને ચોખાની ૨ કિલો ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. મહિસાગર યુવા ફાઉન્ડેશન દ્વારા અનાથ, દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળી ના શુભપર્વ નિમિત્તે લાડું સ્વરૂપે મીઠાઈ તેમજ ચોખાનુ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ અંદાજે ૫૦૦ જેટલાં લાડુ અને ચોખા ની ૦૨ કિલોની કીટો ૧૩ જેટલાં ગામ માં જઈને ૫૫ જેટલાં અનાથ અને દિવ્યાંગ બાળકો તથા વિધવા અને વિધુર વ્યકિતઓ ને હોળીનાં તહેવાર ની ઉજવણીમાં આપી સહયોગ કર્યો હતો. 🌹ઈન્દ્રવદન વ.પરીખ, સંતરામપુર – મહિસાગર Share on FacebookTweetFollow usSave Post Views: 126
લમ્પી વાયરસના કહેરથી પશુપાલકો ચિંતિત લમ્પી વાયરસના કહેરથી પશુપાલકો ચિંતિત મહુવા શહેર અને તાલુકામાં લમ્પી વાયરસથી કુલ 29 ગાયોના મોત થતા ગૌપ્રેમીઓ અને પાંજરાપોળ…
અરવલ્લી અને સાબરકાંઠાની કોલેજોના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામકાજ અર્થે 160 કિલોમીટર દૂર મુખ્ય મથકે છેક પાટણ જવું પડતું હોવાથી દેખાવો કર્યાો અરવલ્લી અને સાબરકાંઠાની કોલેજોના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કામકાજ અર્થે 160 કિલોમીટર દૂર મુખ્ય મથકે છેક પાટણ જવું પડતું હોવાથી દેખાવો કર્યાો…
શિહોરી ખાતે આમ આદમી પાર્ટી કાંકરેજ દ્વારા યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ…… શિહોરી ખાતે આમ આદમી પાર્ટી કાંકરેજ દ્વારા યોજાયો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ…… ગુજરાત રાજ્યના મોરબી શહેરમાં ગઈકાલ ના રોજ જે દુર્ઘટના પુલ…