ધ્રાંગધ્રાની સર્વોદય સોસાયટીમાં જૂના મનદુ:ખ પ્રશ્ને મકાનને આગ ચાંપતા વ્યાપક નુકસાન

પ્રતીકાત્મક તસવીર:ધ્રાંગધ્રાની સર્વોદય સોસાયટીમાં જૂના મનદુ:ખ પ્રશ્ને મકાનને આગ ચાંપતા વ્યાપક નુકસાન

ધ્રાંગધ્રાની સર્વોદય સોસાયટીમાં જૂના મનદુ:ખ પ્રશ્ને મકાનને આગ ચાંપતા વ્યાપક નુકસાન

પ્રતીકાત્મક તસવીર:ધ્રાંગધ્રાની સર્વોદય સોસાયટીમાં જૂના મનદુ:ખ પ્રશ્ને મકાનને આગ ચાંપતા વ્યાપક નુકસાન
પ્રતીકાત્મક તસવીર:ધ્રાંગધ્રાની સર્વોદય સોસાયટીમાં જૂના મનદુ:ખ પ્રશ્ને મકાનને આગ ચાંપતા વ્યાપક નુકસાન

 

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સર્વોદય સોસાયટીમાં આવેલા મકાનમાં આગ ચાંપી દેતા મકાન સહિતનો સરસામાન બળી ગયો હતો.

આ ઘટનામાં 1 મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ધ્રાંગધ્રાના સર્વોદય સોસાયટીમાં રહેતા વ્યક્તિના મકાનને વિસ્તારમાં રહેતા આરોપીઓ દ્વારા જૂના મનદુ:ખને લઈને મકાનને આગ ચાંપી નુકસાન કર્યાની ઘટના બહાર આવી હતી.

આથી ધ્રાંગધ્રા સીટી પોલીસમા 1 મહિલા સહિત 3 સામે ફરિયાદ નોધવામાં આવી હતી.

ધ્રાંગધ્રાના સર્વોદય સોસાયટીમાં રહેતા પ્રેમજીભાઈ કાળુભાઈ પરમારના મકાનને વિસ્તારમાં રહેતા વિજયભાઈ બી.મકવાણા, ચંદ્રકાન્ત વિજયભાઈ મકવાણા અને મુક્તાબેન વિજયભાઈ મકવાણા દ્વારા જુના મનદુ:ખને લઈને મકાનને આગ ચાંપતા મકાન અને અંદર રહેલા સરસામાનને નુકસાન થયું હતું.

આથી ધ્રાંગધ્રા સીટી પોલીસમાં મહિલા સહિત 3 આરોપી સામે પ્રેમજીભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ આર.જી.ચૌધરી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp