પંચમહાલ : બળાત્કાર અને હત્યા ઘટના ને લઈ સખત કાર્યવાહી કરવા અંગે નિવાસી અ.કલેકટર ને આવેદન…

ગોધરા શહેર ના AIMIM દ્વારા રામગીરી મહારાજ ગોધવારી ગામ સરાલા તાલુકા શ્રીરામપુર જિલ્લા અહમદનગર મહારાષ્ટ્ર એમના પર ગુનો દાખલ કરવા
અને બંગાળમાં થયેલ બળાત્કાર અને હત્યા ઘટના ને લઈ તમામ સામે સખત કાર્યવાહી કરવા અંગે નિવાસી અધિક કલેકટર ને આવેદન આપવા મા આવ્યુ
AIMIM ના આગેવાનો દ્વારા ભારત દેશ મા મહારાષ્ટ રાજ્ય મા આવનારા દિવસો મા ચૂંટણી યોજવવા જઈ રહી છે
એવા સમય દરમિયાન દેશ નુ શાંતિ ભરેલ માહોલ અને હિન્દૂ મુસ્લિમ ભાઈચારા ને
એક ચોક્કસ પને ટાર્ગેટ બનાવી માહોલ ખરાબ કરવા ની કોશિશ મહારાષ્ટ્ર રાજ્યના રામગીરી મહારાજે એમના પ્રવચન મા કરેલ છે
સંપૂર્ણ વિશ્વને શાંતિ અને અમન નુ
પયગામ આપનારા હજરત મુહમ્મદ સાબ ની શાન મા અપ શબ્દો ના ઉપયોગ કરી
તમામ મુસ્લિમ ધર્મના લોકોના આસ્થાને ઠેશ પહોંચાડવા માં આવી છે
રામગીરી મહારાજ પર 299 BNS તહેત ગુના દાખલ કરી પરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી કરવાની માંગ
પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેર ઓલ ઇન્ડીયા મજલિશ એ ઇત્તેહાદુલ મુસ્લીમીન પાર્ટી દ્વારા કરવા મા આવી છે
જેથી દાખલા રૂપે કોઈપણ સમાજ ના કોઈ ના ધર્મ અથવા ધર્મગુરુ ના ઉપર અપ શબ્દોના ઉપયોગ ન કરી શકે
અને અમારા દેશનું ભાઈચારા અમન શાંતિ માહોલ ના બગડે અને બંગાળ મા થયેલ ડોક્ટર મીસ્મિતદેબનાથ પર ગેંગરેપ અને બળાત્કાર કરી
હત્યા કરનારાઓ તમામ ને ફાંસીની સજા આપો જેથી ભારતના નમામ મહિલાઓને સન્માન મળે
આવી તમામ વાતોને ધ્યાનમાં રાખી ને નિવાસી કલેકટર ને આવેદન પત્ર આપવા મા આવ્યુ અને સખ્ત મા સખ્ત સજા થાય તેવી માંગ કરાયી હતી